દામાણીબેન
દામાણીબેન
હું મારા ગુરુજીને હિસાબે.એક સારું વ્યક્તિત્વ બનાવી શકી,તેણે ભણાવવાની સાથે જીવનલક્ષી,અને
આચરણનું જ્ઞાન આપ્યું છે.પુસ્તકનાં જ્ઞાન સાથે તેણે માનવતાનું ઘડતર કર્યું છે.મારા ગુરુજી એટલે.
ઉષાબેન.વી.દામાણી.
હું મારા ગુરુજીને હિસાબે.એક સારું વ્યક્તિત્વ બનાવી શકી,તેણે ભણાવવાની સાથે જીવનલક્ષી,અને
આચરણનું જ્ઞાન આપ્યું છે.પુસ્તકનાં જ્ઞાન સાથે તેણે માનવતાનું ઘડતર કર્યું છે.મારા ગુરુજી એટલે.
ઉષાબેન.વી.દામાણી.