રાજીનામું
રાજીનામું
1 min
13.4K
ફરતા પંખામાં
ટકરાઈને
ચકલો
મરણ પામે,
ત્યારે એની ચકલીનું છાતીફાટ
મૌન, એટલે
એણે કલશોર-મંડળમાંથી
અાપેલું રાજીનામું...!