STORYMIRROR

Prahladbhai Prajapati

Crime Inspirational Tragedy

3  

Prahladbhai Prajapati

Crime Inspirational Tragedy

પંડીતાઇના શાજીસી દાવ

પંડીતાઇના શાજીસી દાવ

1 min
13.7K



ત્યાં છે કોઈ પુરાવા મુગલોના રણમાં તાજમહેલ બાંધ્યાના ?

લુટેરે ડકૈત આતંકવાદી છે ઇસ્લામી રાજઘરાની દાવ બોલે.


વામપંથી જુઠા ઇતિયાસકારો તક્ષશીલા મોહન જોડેરો ભૂલે,

સાચ્ચા હીરો પોરસને ભૂલી સિકંન્દર જૂઠી જીતના દાવ બોલે.


નહેરુ સેવાએ ગોરા સરકારે કીધા પુસ્તકાલયો જેલ તબદીલીએ,

શોખ સાચવે નહેરુના લેખન તણો જૂઠી જેલે સત્તાના દાવ બોલે.


ગર્ભિત સાજીસે વૈચારિ આપલેમાં પંડીતાઇના લગાવ હોય છે;

શાણા નામને રહી તારાથી ચડિયાતો છું દાવેદારીના દાવ બોલે.


જયચંદી ઈર્ષાએ વતન વેચી તાજ સર કરવાના ઈરાદા હોય છે,

હિન્દુસાતને પેતરાઈ સાજીસી છુરીએ પીઠભોંકના દાવ બોલે.


આઝાદી હેવાલે નહેરુ ગાંધીએ માનવતા નામે મોકાણ રચી છે,

શહીદોની શહાદત કરીછે એનકૅશ એ ચાચાબાપુના દાવ બોલે.


ઈસુ ઇસ્લામ જુગલ જોડીએ જીસસ અલ્લહ ક્યાં છે હિન્દુસ્તાને,

છે તવારીખો એક નરમ બીજો ગરમ ધર્મ પરિવર્તની દાવ બોલે.


વિદેશીઓ માનવા ધિકારની કલ્યાણી સાજીસી છુરીયો લૈ ફરે છે,

હિન્દ ભૂમિએ ધાર્મિક સરહદ વિકશાઈના શલબાજી દાવ બોલે.


જૂઠી પંડીતાઇની સાજીસે નહેરુ ચડી બેઠા'તા અહીં પીએમ પદે,

શહીદોની શહાદતે બાપુ પોતડી પરાક્રમે ગાદીના દાવ બોલે.


નિશાન ડંડાના નહેરુ બાપુના તનપર આઝાદી કાજે ક્યાં ?

બિરલા હાઉસ બાપુ સેવાએ જેલ કોઠરીના ખોટા દાવ બોલે.


Rate this content
Log in

Similar gujarati poem from Crime