જીકે અંતાક્ષરી 47
જીકે અંતાક્ષરી 47
(૧૩૯)
ભાગતી-નાચતી હુગલી નદી,
તેના આધારે છે કોલકતા;
ઉજ્જૈનનગર મધ્યપ્રદેશનું,
ક્ષિપ્રા નદી તેની સમૃદ્ઘકર્તા.
(૧૪૦)
તારણહાર છે મુસી નદી,
આંધ્રપ્રદેશના હૈદરાબાદની;
ઉત્તરપ્રદેશના લખનૌની સમૃદ્ઘિ,
દેન છે ગોમતીના પરોપકારની.
યાત્રા-પ્રવાસ
(૧૪૧)
નૈનિતાલ જાઓ તો જુવો,
નૈનિ સરોવર, જવાહર શિખર;
ગોકુળમાં કૃષ્ણલીલાને,
અનુભવીને બનો ખુદથી પર.
(ક્રમશ:)