ડહાપણ
ડહાપણ
જ્ઞાન શીખવે
ક્યારે શું બોલવાનું
નિર્ણય કળા
કૌશલ્ય દ્વારા
કેવી રીતે બોલવું
શીખવાડશે
દ્રષ્ટિકોણથી
કેટલું બોલવાનું
ખબર પડે
ડહાપણથી
બોલવું કે નહીં તે
નિર્ણય થાય
જ્ઞાન કૌશલ્ય
શીખવનાર મળે
શાણપ નહીં.
જ્ઞાન શીખવે
ક્યારે શું બોલવાનું
નિર્ણય કળા
કૌશલ્ય દ્વારા
કેવી રીતે બોલવું
શીખવાડશે
દ્રષ્ટિકોણથી
કેટલું બોલવાનું
ખબર પડે
ડહાપણથી
બોલવું કે નહીં તે
નિર્ણય થાય
જ્ઞાન કૌશલ્ય
શીખવનાર મળે
શાણપ નહીં.