STORYMIRROR

Nardi Parekh

Abstract

4  

Nardi Parekh

Abstract

આઘાત પ્રત્યાઘાત

આઘાત પ્રત્યાઘાત

1 min
385

આઘાત પ્રત્યાઘાતમાંથી,

જ્યારે કળ વળે..


મન કોઈ પણ સંજોગોમાં,

જરીયે ન ચળે..


અને જ્યારે ઈશ્વરની,

આરાધનામાં વળે...


ત્યારે જીવનની આધિ,

વ્યાધિ, ઉપાધિ ટળે..


જન્મો જનમનાં,

સંચિત કર્મો બળે...


નંદી ત્યારે આ..

જન્મારો ફળે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract