STORYMIRROR

Smita Dhruv

Tragedy

4  

Smita Dhruv

Tragedy

યુધિષ્ઠિર, આ તેં શું કર્યું ?

યુધિષ્ઠિર, આ તેં શું કર્યું ?

1 min
535

યુધિષ્ઠિર, આ તેં શું કર્યું ?


"નરો વા કુંજરો વા " બોલી, જૂઠાણું જગમાં સત્ય કર્યું,

ધર્મરાજનાં પુત્ર થઇને, એક અધર્મી કેરું પગલું ભર્યું !


જૂગટું રમીને, સઘળું ખોઈને, તેં ખોટું કર્યું ન હતું.

પણ સ્વાર્થ ખાતર, જોયા વિના યુદ્ધમાં નમતું મૂક્યું !


છેલ-છોગાળા શામળાની, વાત તેં આખર કેમ માની ?

રથનું પૈડું જાણ્યે-અજાણ્યે અવનીને સ્પર્શતું કર્યું.


યુધિષ્ઠિર, આ તેં શું કર્યું ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy