Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Author Sukavya

Tragedy

3  

Author Sukavya

Tragedy

પુસ્તકની આત્મહત્યા

પુસ્તકની આત્મહત્યા

1 min
433


ફાટેલા પુસ્તકને હાથમાં લીધુ,

પાન પાનને કારણ પૂછયું,


કરી આત્મહત્યા મેં,

કહી પુસ્તક બોલ્યું,


સમય સાથે હું ભૂલાતુ ગયું,

મારી લાગણીઓને,

હું જ ધૂળમાં સમાવતું ગયું.


Rate this content
Log in