STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Classics

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Classics

મન

મન

1 min
157

શું કરવું શું ન કરવું એની દ્વિધામાં મનડું મૂંઝાય છે,

પાર વગરની અસહ્ય વેદનાઓ હૈયે અનુભવાય છે,


જિંદગીમાં સફળતા મેળવવા, ધમપછાડા કરે અળવીતરું મન,

બસ કંઈક મેળવવાની ધૂનમાં અમૂલ્ય ઘણું ખોવાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy