કદીક થાય ઈર્ષ્યા એ મોહપાશનું પ્યાદું .. કદીક થાય ઈર્ષ્યા એ મોહપાશનું પ્યાદું ..
પ્રતિસ્પર્ધીઓને પણ ઉપર આવતા જોઈ શકતો નથી .. પ્રતિસ્પર્ધીઓને પણ ઉપર આવતા જોઈ શકતો નથી ..
પણ વિચારતો નથી એ શાંત મગજથી, કે એ ભાગમભાગમાં એ પોતાના લોકોને ભૂલ્યો છે.. પણ વિચારતો નથી એ શાંત મગજથી, કે એ ભાગમભાગમાં એ પોતાના લોકોને ભૂલ્યો છે..
વિધ્નો બધા સચોટ ઉપાય દૂર કરે ... વિધ્નો બધા સચોટ ઉપાય દૂર કરે ...
શાંતચિત્તે હોય સલામતી... શાંતચિત્તે હોય સલામતી...
ડૂબતા સૂરજના પણ લોકો ફોટા પાડે છે... ડૂબતા સૂરજના પણ લોકો ફોટા પાડે છે...