જીકે અંતાક્ષરી 56
જીકે અંતાક્ષરી 56
(૧૬૬)
ડબા રેલવેના બને છે જ્યાં,
તમિલનાડુનું પેરામ્બુર;
વારકરી સંપ્રદાયનું તીર્થધામ,
વિઠોબાનું મંદિર, પંઢરપુર.
(૧૬૭)
રામકૃષ્ણ પરમહંસનો મઠ,
પશ્ચિમ બંગાળના બેલૂર ખાતે;
પુરીમાં જગન્નાથનું મંદિર,
કૃષ્ણમહિમા ગવાય વાતેવાતે.
(૧૬૮)
તાંજોરમાં બૃહદેશ્વર મંદિર,
ચોલવંશની છેલ્લી રાજધાની;
જેસલમેર સોનેરી નગરી,
સ્થાપત્ય ને શિલ્પોની પ્રજા દીવાની.
(ક્રમશ:)