જાત અનુભવ
જાત અનુભવ
દરેક વ્યક્તિને ઈશ્વર સારો અને ખરાબ
બંને સમય આપે જ છે,
કારણે કે આ બંને સમયમાં વ્યક્તિની
પ્રામાણિકતા અને સંસ્કારની કસોટી હોય છે,
જ્યારે સારો સમય ચાલતો હોય
તો ઊચું ના જોય જવું અને
કોઈ ના ખરાબ સમયનો ગેરલાભ ના ઉઠાવવો,
આજ એ છે તો કાલ તમે હશો ત્યાં જ.