રાધાનો સ્નેહ
રાધાનો સ્નેહ
રાધાના સ્નેહની અસર
તો જુઓ સાહેબ જી,
અધૂરા રહ્યા માધવ,
રાધાથી વિખૂટા પડ્યે આજીવન, અગણિત ગોપીઓ અને
રાણીઓ હોવા છતાંયે,
આજીવન બ્રહ્મચારી
કહેવાયા શ્રી કૃષ્ણ ......
રાધાના સ્નેહની અસર
તો જુઓ સાહેબ જી,
અધૂરા રહ્યા માધવ,
રાધાથી વિખૂટા પડ્યે આજીવન, અગણિત ગોપીઓ અને
રાણીઓ હોવા છતાંયે,
આજીવન બ્રહ્મચારી
કહેવાયા શ્રી કૃષ્ણ ......