YATHARTH GEETA

Classics Inspirational

3  

YATHARTH GEETA

Classics Inspirational

યથાર્થ ગીતા ૨-૧૬

યથાર્થ ગીતા ૨-૧૬

1 min
260


अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततम्।

विनाशमव्ययस्यास्य न कश्चित्कर्तुमर्हति।।૧૭।।

અનુવાદ-જેના વડે આ સઘળું જગત વ્યાપ્ત છે તેને તું અવિનાશી (આત્માનો) જા. એ અવ્યયનો વિનાશ કરવા કોઈ સમર્થ નથી.

સમજ: નાશરહિત તો તે છે જેના વડે આ સંપૂર્ણ જગત વ્યાપ્ત છે. આ अव्ययस्य અવિનાશીનો વિનાશ કરવા કોઈ સમર્થ નથી, પરંતુ આ અવિનાશી અમૃતનું નામ શું છે ? તે કોણ ?

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Classics