યથાર્થ ગીતા ૨-૨૮
યથાર્થ ગીતા ૨-૨૮
अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत। अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना।।२८।।
અનુવાદ- અર્જુન,બધા જ પ્રાણીઓ જન્મ લેતા પહેલા શરીર વગરના અને મૃત્યુ પછી પણ શરીર વિનાના છે.
જન્મ પહેલાં અને પછી પણ દેખાતા નથી. માત્ર જન્મ મૃત્યુની વચ્ચે શરીર ધારણ કરેલું દેખાય છે; આ પરિવર્તન મારી માટે વ્યર્થ ચિંતા શા માટે કરે છે? આત્માને કોણ જુએ છે? આ વિશે તેઓ કહે છે
ક્રમશ: