યથાર્થ ગીતા-૧૩
યથાર્થ ગીતા-૧૩
तत:शंखाश्च भेर्यश्च पणवानकगोमुखा:।
सहसैवाभ्यहन्यन्त स शब्दस्तुमुलोडभवत् ।।१३।।
અનુવાદ- તે પછી અનેક શંખ, નગારાં, ઢોલ, મૃદંગ અને રણશીંગા એક સાથે એક સાથે વાગી ઉઠ્યાં જેનો અવાજ ખૂબજ ભયંકર હતો. આમ કૌરવોએ ભયનો સંચાર કરવા સિવાયની બીજી કોઈ ઘોષણા કરી ન હતી. બહિર્મુખી વિજાતીય પ્રવુતિ સફળ થતાં મોહમય બંધન વધુ દ્રઢ બને છે.
હવે પુણ્યમયિ પ્રવૃતિઓ તરફ ઘોષણા થઈ, જેમાં પહેલી ઘોષણા યોગેશ્વર શ્રીકૃષ્ણની હતી.
ક્રમશ: