પાનખરની હેસીયત
પાનખરની હેસીયત
પાનખરની હેસીયત
એટલી નથી
કે
તે
આવી શકે
પરંતુ
વસંત પાસે તાકાત છે
એટલે તો એ
આવે છે
અને ટકે છે..
ખરતાં પાંદડાં માટી ને ચૂમી ને
બરબાદીનો ઉત્સવ મનાવે છે.
પાનખરની હેસીયત
એટલી નથી
કે
તે
આવી શકે
પરંતુ
વસંત પાસે તાકાત છે
એટલે તો એ
આવે છે
અને ટકે છે..
ખરતાં પાંદડાં માટી ને ચૂમી ને
બરબાદીનો ઉત્સવ મનાવે છે.