મંથન
મંથન
અમૃત અને ઝેર માટે સમુદ્ર મંથન કારણભૂત છે,
ઝેર પીધુ શિવ ભગવાને, જેના માથે ભભૂત છે,
સાહિત્યકારો પણ કરતા હોય છે વિચારોનું મંથન,
ઝેર પી પોતે, દુનિયાને આપે સાહિત્યનું અમૃત છે.
અમૃત અને ઝેર માટે સમુદ્ર મંથન કારણભૂત છે,
ઝેર પીધુ શિવ ભગવાને, જેના માથે ભભૂત છે,
સાહિત્યકારો પણ કરતા હોય છે વિચારોનું મંથન,
ઝેર પી પોતે, દુનિયાને આપે સાહિત્યનું અમૃત છે.