STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

કોઈ જોગવાઈ છે ?

કોઈ જોગવાઈ છે ?

1 min
208

અહિંસા પરમો ધર્મ બોલનારા પણ હિંસા કરી રહ્યા છે !

હિંસા એટલે શું ફક્ત શારીરિક ઈજા ?


અહીંં તો સારા વિચારોની પણ કત્લેઆમ થાય છે,

અહીં તો સપનાઓની પણ ખુલેઆમ કત્લ થાય છે !


શબ્દોના તીર થકી કોઈને ઘાયલ કરવા

એ શું હિંસા નથી ?

કડવી બોલીથી કોઈના હૈયે ઘા આપવો

એ શું હિંસા નથી ?


સ્ત્રી પર શારીરિક અને માનસિક અત્યાચાર

એ શું હિંસા નથી ?

શું એવી હિંસા કરનાર માટે કાયદામાં સજાની કોઈ જોગવાઈ ખરી ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy