લઘુકાવ્ય - નારાજગી
લઘુકાવ્ય - નારાજગી
અજાણી વ્યક્તિ
પ્રસંગે નોતરે
નહીં, તો કંઈ
ન થાય, પણ-
સંબંધી અામંત્રણ ન અાપે, તો માઠું
લાગે....!
નારાજગી
સંબંધ ની
પેદાશ છે...!
અજાણી વ્યક્તિ
પ્રસંગે નોતરે
નહીં, તો કંઈ
ન થાય, પણ-
સંબંધી અામંત્રણ ન અાપે, તો માઠું
લાગે....!
નારાજગી
સંબંધ ની
પેદાશ છે...!