આતમની ભાળ્ય
આતમની ભાળ્ય
તજતાં ભજતાં નહિ પૂરવે,
જૂનું તજે મન લાગે નવે;
જ્યાં જેવો જીવ કાઢે વેશ,
તે સાથે મન કરે પ્રવેશ;
મનની રીત જે ગુંથે જાળ,
કાઢ અખા આતમની ભાળ્ય.
તજતાં ભજતાં નહિ પૂરવે,
જૂનું તજે મન લાગે નવે;
જ્યાં જેવો જીવ કાઢે વેશ,
તે સાથે મન કરે પ્રવેશ;
મનની રીત જે ગુંથે જાળ,
કાઢ અખા આતમની ભાળ્ય.