શું ખરેખર સમસ્યા છે
શું ખરેખર સમસ્યા છે
આજ કાલ આધેડ વયસ્ક કે વડીલોમાં કોમન પ્રશ્ન એ છે કે મારી દીકરી અને દીકરો, કોણ સારુ અને કોણ સાચવશે, સંભાળશે, વગેરે વગેરે. શું આ પ્રશ્ન છે કે આપણી પૂર્વભૂમિકાનું સમાપન. કે પછી કોઈ આપણી ઈચ્છાઓનું ટર્નઓવર કે ભવિષ્ય પ્રતિ મારી તમારી બીક કે લાંછન.
આદિકાળથી માંડીને આજે પણ લોકો ગુણાકારના ટેવાયેલા છે. ખુશી, આનંદ કે જીવન માટે બાદબાકી તો શીખ્યા જ નથી.
હવે ચાલો આપણે ફરી એકવાર ફરીથી વિચારી એ કે શું આ ખરેખર સમસ્યા છે.