નોકરાણીનો ગુસ્સો
નોકરાણીનો ગુસ્સો
જમદીશપુર નામનું એક ગામ હતું. એ ગામમાં એક રાજાનો મોટો દરબાર હતો. ત્યાં ઘણી બધી નોકરાણીઓ રાજાના દરબારમાં કામ કરતી હતી. તેમાંથી એક નોકરાણી ને ઓછા પૈસા મળતા હતા. તેણે એક દિવસ વિચાર્યું કે મને કેમ ઓછા પૈસા મળે છે. અને બીજી નોકરાણી અને ઘણા પૈસા મળે છે. આથી એ નોકરાણીને ગુસ્સો આવ્યો. અને તેણે નોકરી છોડી દીધી.