ASHISH PRAJAPATI

Children

3  

ASHISH PRAJAPATI

Children

જાદુઈ સરોવર

જાદુઈ સરોવર

1 min
289


એક મોટું ગામ હતું. એ ગામમાં એક મોટું સરોવર હતું. એક દિવસ એ સરોવર પાસે એક છોકરો આવ્યો. તેને તરસ લાગતા તે સરોવરનું પાણી પીવા ગયો. ત્યાં એક ચમત્કાર થયો.

જળ દેવતા એ છોકરાને કહ્યું કે તું મારા પ્રશ્નોના જવાબ આપ તો તને આ પાણી પીવા મળશે. નહીંતર તું પાણી પીતા જ મરી જઈશ. છોકરાએ કહ્યું તમે મને પ્રશ્ન પૂછો હું તમને જવાબ આપું. જળ દેવતા કેટલાક છોકરાને પ્રશ્ન પૂછ્યા. અને છોકરા એ સાચા જવાબ આપ્યા. પછી છોકરાએ ધરાઈને પાણી પીધું.


Rate this content
Log in

Similar gujarati story from Children