વિશ્વ કવિતા દિવસ
વિશ્વ કવિતા દિવસ
કવિતા એ છે
જ્યાં વિચારોનો સ્તંભ,
સર્જાત્મકતાની ઝાંખી
મનનો ભાવ અને ભાષાનો ઐશ્વર્ય હોય,
કલ્પના અને શબ્દની સુગંધનો સમન્વય
કવિની ભાવનાકમતા અને દ્રષ્ટિકોણ દેખાય
જીવનનો શ્વાસ અને મધુરતાનો અહેસાસ.
કવિતા એ છે
જ્યાં વિચારોનો સ્તંભ,
સર્જાત્મકતાની ઝાંખી
મનનો ભાવ અને ભાષાનો ઐશ્વર્ય હોય,
કલ્પના અને શબ્દની સુગંધનો સમન્વય
કવિની ભાવનાકમતા અને દ્રષ્ટિકોણ દેખાય
જીવનનો શ્વાસ અને મધુરતાનો અહેસાસ.