ગ્રે રંગ છઠ્ઠું સ્વરૂપ કાત્યાયની માતાજી
ગ્રે રંગ છઠ્ઠું સ્વરૂપ કાત્યાયની માતાજી
આ રંગ લાગણીઓનો અને શાંત સ્વભાવનું માનવામાં આવે,
તે તટસ્થતા અને સંતુલન પ્રતિનિધિત્વ કરે છે,
માતા કાત્યાયનીનું સ્વરૂપ અતિ ભવ્ય અને દિવ્ય છે,
આ સ્વરૂપ સુખ અને શાંતિ પ્રદાન કરે,
મહર્ષિ કાત્યાયને ત્રિદેવોને ખુશ કરીને માતાને પુત્રી સ્વરૂપે માંગ્યા,
ત્યારબાદ તેમની પુત્રી તરીકે જન્મ્યા તેથી કાત્યાયની તરીકે પ્રસિદ્ધ થયા,
આ માતાની આરાધના કરવાથી વિવાહ ઉત્સુક કન્યાઓને ઈચ્છિત જીવનસાથી પ્રાપ્ત થાય.
મંત્ર: ઓમ દેવી કાત્યાયનાય નમઃ