અસત્ય પર સત્યનો વિજયનો ઉત્સવ
અસત્ય પર સત્યનો વિજયનો ઉત્સવ
આસો માસ સુદ દસમને દિવસને દશેરા કહેવાય,
અસત્ય પર સત્યનો વિજયનો ઉત્સવ,
આ તહેવારને વિજયાદશમી પણ કહેવાય
અનૈતિકતા પર નૈતિકતાની જીત,
અધર્મ પર ધર્મનો વિજય અને અન્યાય પર ન્યાયની જીત,
બુરાઈ પર ભલાઈની જયનો ઉત્સવ ગણાય,
આ પર્વ તમારા જીવનમાં તમામ અવરોધો દૂર કરે
ને સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી શુભકામનાઓ આપ સર્વને દશેરાની હાર્દિક શુભેછાઓ.