STORYMIRROR

Jn Patel

Inspirational Others

3  

Jn Patel

Inspirational Others

સૌ કોઈ પુછે એ જગદીશને

સૌ કોઈ પુછે એ જગદીશને

1 min
28.6K


એકવાર એક માણસ મર્યા પછી સ્વર્ગમાં

જાય છે અને જગદીશને કહે છે,

તમે આ તમારા જગતનું ધ્યાન

નથી રાખતા કેટલું બગડી ગયું છે !


તમારે અવતરણ કરવું જોઈએ,

કાંતો તમારો કોઈ દુત મુકવો જોઈએ,

જગદીશ એક હળવા અટ્હાસ્ય સાથે કહે છે,

મેં તને તો મુક્યો, બોલ હવે તેં શું કર્યું ?


બસ આપણી પરિસ્થિતિ પણ આજ છે,

જગત બગડ્યું જગત બગડ્યું,

સૌ કોઈ પુછે એ જગદીશને...

જગદીશ પુછે સૌને તુ જ કે શું કરુ ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational