STORYMIRROR

Bindya Jani

Inspirational

3  

Bindya Jani

Inspirational

સારથી

સારથી

1 min
320

કૃષ્ણ હોય આપણા જીવનરથનો સારથી,

તો પછી આપણે મુંઝાવવું જોઈએ શાથી !


કર્તવ્યની કેડીએ ચાલવા ફરજ આપણી,

કરવું હંમેશા કર્મ ધર્મ - અધર્મ વિચારી.


ન રહેવું ક્યારેય મોહમાયામાં જકડાઈ,

જીવવું સદા ગીતા સમુ અમૃત અપનાવી.


તો રહેશે આત્માનું મિલન પરમાત્માથી,

કૃષ્ણ હોય આપણા જીવન રથનો સારથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational