નિખાલસતા
નિખાલસતા
પ્રેમનાં પરિઆવરણમાં રહેલ
એક કંદરામાં મેં નિખાલસતા નીરખી,
કુરૂપા ક્રોધ ને ભેખડ પરથી ભરખી
રૂપવાન નિખાલસતાને મનભરીને નીરખી,
અહંકાર ને નાથવો છે રે સરખો
ને નિખાલસતાને પારખવી ઘણી,
બુદ્ધિસારીઓ નો બફાટ ઘણો રે
તેથી નિખાલસની આસપાસ તે ફરે.
