મૂર્ધન્ય સાહિત્યકાર ભગવતીકાકા
મૂર્ધન્ય સાહિત્યકાર ભગવતીકાકા
હતો શબ્દોનો અનેરો સાથ,
શબ્દોને બનાવી જીવનસાથ,
કરી હતી શબ્દોની આરાધના,
દેહ છોડી કર્યા શબ્દોને અનાથ.
હતો શબ્દોનો અનેરો સાથ,
શબ્દોને બનાવી જીવનસાથ,
કરી હતી શબ્દોની આરાધના,
દેહ છોડી કર્યા શબ્દોને અનાથ.