મુક્તક - વૃદ્ધાશ્રમ
મુક્તક - વૃદ્ધાશ્રમ
ઘરમાં જ પૂજા અર્ચનાઓ થાય છે,
ને રોજ ઊઠી મંદિરે પણ જાય છે,
માણસ થયો છે એટલો ધાર્મિક અહીં,
તો પણ જુઓ વૃદ્ધાશ્રમો છલકાય છે.
ઘરમાં જ પૂજા અર્ચનાઓ થાય છે,
ને રોજ ઊઠી મંદિરે પણ જાય છે,
માણસ થયો છે એટલો ધાર્મિક અહીં,
તો પણ જુઓ વૃદ્ધાશ્રમો છલકાય છે.