STORYMIRROR

Bharat Kumar Sharma

Tragedy

4  

Bharat Kumar Sharma

Tragedy

મને સમજાયું

મને સમજાયું

1 min
214

જીવનનું સત્ય હતું ગહન

અણસમજ મનને હવે સમજાયું,


પ્રેરાયો સૌના વિચારોથી,

સારા નરસા વિચારોથી હવે સમજાયું,


મનને બાળી લાચાર બન્યો,

લાગણીનાં સંબંધોથી હવે સમજાયુંં,


ઘેરાયો સંવેદનાઓના શિખરોથી,

હૃદયના મનસૂબાથી હવે સમજાયુંં,


જીવ્યો મનની તરસ છૂપાવી,

જીવનનું ગહન સત્ય હવે સમજાયુંં !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy