ઈશ્ર્વર
ઈશ્ર્વર
અગરબતીએ શું ઉદ્ધાર થવાનો,
'શ્રદ્ધા' માત્રથી જ દ્રેશ જવાનો,
ફળને ફુલ છે પરંપરા ભક્તિની,
ઇશ્ર્વર પામવાં માનવ મથવાનો,
પુજા કરી મુર્તીની ને માગ્યું ફળ,
હવે માનવ અંધશ્રદ્ધાએ ભટકવાનો,
થાક્યો મંદિરમાં ઇશ્ર્વરને શોધી,
અંતમાં તો સ્વયંમાંજ નીરખવાનો!