યુદ્ધ સામે ગાંધી
યુદ્ધ સામે ગાંધી
નારાયણભાઈ એક વખત ઇઝરાયલ ગયાં અને ત્યાંના કોઈ મોટા નેતાની ઓફિસમાં ગયાં તો જોયું કે નેતાની ચેર પાછળ દિવાલ પર ગાંધીજીનો ફોટો હતો. નારાયણભાઈએ પુછ્યું - તમે તો હિંસામાં માનવાવાળા, તો ગાંધીનો ફોટો કેમ રાખ્યો?
સામેથી જવાબ મળ્યો - યુદ્ધ અમારી મજબુરી છે. અમારા અસ્તિત્વ માટે લડવું પડે છે. બાકી અમે પણ અંતે તો શાંતિ જ ઇચ્છીએ છીએ.
ગાફેલ
