યુગે યુગે
યુગે યુગે
મહાભારત યુગે યુગે રચાય છે.
મળી રહેશે દ્રોણ પણ હર યુગે,
કૃષ્ણ પણ જનમવાના યુગે યુગે,
પણ મળવો અસંભવ છે,
અર્જુન સમ નિશાનેબાજ શિષ્ય હર યુગે.
મહાભારત યુગે યુગે રચાય છે.
મળી રહેશે દ્રોણ પણ હર યુગે,
કૃષ્ણ પણ જનમવાના યુગે યુગે,
પણ મળવો અસંભવ છે,
અર્જુન સમ નિશાનેબાજ શિષ્ય હર યુગે.