શ્વાસ જો શરીરને ટકાવે
શ્વાસ જો શરીરને ટકાવે
શ્વાસ જો શરીરને ટકાવે તો,
વિશ્વાસ સંબંધને ટકાવે છે.
કોઈ સંપૂર્ણ સંસ્કારી નથી હોતું આ દુનિયામાં,
કેમકે અંતિમ સંસ્કાર તો બીજા જ આપે છે.
શ્વાસ જો શરીરને ટકાવે તો,
વિશ્વાસ સંબંધને ટકાવે છે.
કોઈ સંપૂર્ણ સંસ્કારી નથી હોતું આ દુનિયામાં,
કેમકે અંતિમ સંસ્કાર તો બીજા જ આપે છે.