મુક્તક - માયાજાળ
મુક્તક - માયાજાળ
જ્યારે શબ્દોની માયાજાળ રચાય છે,
ત્યારે જ તને મારી વાત સમજાય છે,
એકલતા ડંખે છે તને હું જાણું છું,
છતાં મારી હાજરી તને ક્યાં વરતાય છે !
જ્યારે શબ્દોની માયાજાળ રચાય છે,
ત્યારે જ તને મારી વાત સમજાય છે,
એકલતા ડંખે છે તને હું જાણું છું,
છતાં મારી હાજરી તને ક્યાં વરતાય છે !