STORYMIRROR

LALIT PRAJAPATI

Romance Classics Inspirational

4  

LALIT PRAJAPATI

Romance Classics Inspirational

કારણ

કારણ

1 min
15

રમકડાં વેચ્યાં, જેણે બાળપણમાં 

ખામી શું હોય એની સમજણમાં 


અકલમંદો શું વિચારતા થઇ ગયા ?

એવું શું કહી ગયો હું ગાંડપણમાં ?


એવું શું પામી ગયા છેતરીને લોકો ?

ગુમાવે છે શું માણસ ભોળપણમાં ?


ખરા સમયે આવીને જે ખડા થયાં

થતાં નથી કંઈ,એ મારા સગપણમાં


અધૂરી જો રહી એ નાદાનીની મજા 

અફસોસ એનો થશે શાણપણમાં


કારણ વગર જ ગઝલ લખુ તો ય

એમને તો ફક્ત રસ છે કારણમાં








 



સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from LALIT PRAJAPATI

લગાવ

લગાવ

1 min વાંચો

વર્ષા

વર્ષા

1 min વાંચો

ટેવ

ટેવ

1 min વાંચો

જીત

જીત

1 min વાંચો

પરિચય

પરિચય

1 min વાંચો

કર્મ

કર્મ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

કારણ

કારણ

1 min વાંચો

Similar gujarati poem from Romance