દર્દ ભરી કવિતા
દર્દ ભરી કવિતા
સપનાં તો આવે ઘણાં
સાચા કોના પડે છે.
પ્રણય સંબંધ અનામ રહેવા બંધાય છે.
ઈચ્છા ક્યાં પૂરી કરાય,
નસીબ નો પાસો કેવો ફેંકાય છે.
માયા પાસ ને ભલે ખોટા કહીએ,
સાધુ સંતો થી પણ તેમાં ડુબાય છે.
પડદો ભલે પડયો હોય સમજ નો
લોકો ના મોં પર શાને ગળણા બંધાય ?
અંત ભલે સરખો હોય બધાનો
મુર્ખાઇ નો સડો કયાં જાય છે?
સલાહો તો સારી આપે બધાંને
ખુદ પર તેનો અમલ કેમ કરાય છે.
શૈમીડા ફરી ફરી એ ટેપ વાગ્યું જુઠ્ઠાણા નું
સત્ય ની કુંચી ને ક્યાં શોધાય છે.