અનોખી શ્રધ્ધા
અનોખી શ્રધ્ધા
આપણી જિંદગીના સપના અને,
હકીકત વચ્ચેની તાળાની બે ચાવી છે,
શ્રધ્ધા અને વિશ્વાસ...
મહેંકે છે સુગંધ આપણાં સ્વભાવની,
સાચી ભાવનાની શ્રધ્ધાની,
ખુશ્બુ વધી છે જીવનમાં.
મહેંકે છે સુગંધ આપણાં વ્યવહારના વિશ્વાસથી,
એટલે જ જીવન બન્યું,
ખુશહાલ અનોખી શ્રધ્ધાથી.
આપણું અસ્તિત્વ ત્યારેજ મહેકે જ્યારે,
તેમાં ખુમારીની શ્રધ્ધા
અને વિશ્વાસની સુગંધ ભળે.