અમુક સમયે..
અમુક સમયે..
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
116
અમુક સમયે નાની વાતમાં ગેરસમજ થઈ જાય છે અને પછી માણસ પોતાના એ જ વિચારો ને સાચાં માનીને આગળ વધતો રહે છે,
અને પછી જ્યારે હકીકત જાણીને પસ્તાવો કરવા સિવાય કોઈ રસ્તો બચતો નથી.. પણ હિંમત રાખે તો એક નવો રસ્તો બનાવી શકે છે.