અમુક સમયે..
અમુક સમયે..


અમુક સમયે નાની વાતમાં ગેરસમજ થઈ જાય છે અને પછી માણસ પોતાના એ જ વિચારો ને સાચાં માનીને આગળ વધતો રહે છે,
અને પછી જ્યારે હકીકત જાણીને પસ્તાવો કરવા સિવાય કોઈ રસ્તો બચતો નથી.. પણ હિંમત રાખે તો એક નવો રસ્તો બનાવી શકે છે.
અમુક સમયે નાની વાતમાં ગેરસમજ થઈ જાય છે અને પછી માણસ પોતાના એ જ વિચારો ને સાચાં માનીને આગળ વધતો રહે છે,
અને પછી જ્યારે હકીકત જાણીને પસ્તાવો કરવા સિવાય કોઈ રસ્તો બચતો નથી.. પણ હિંમત રાખે તો એક નવો રસ્તો બનાવી શકે છે.