Neeta Kotecha

Drama Others

3  

Neeta Kotecha

Drama Others

અનાથઆશ્રમ

અનાથઆશ્રમ

1 min
7.5K


  મા, તું મને અનાથઆશ્રમ માં થી લઇ આવી હતી? "

" હા બેટા, કેમ? "

"  અમસ્તા પૂછ્યું "

મનન ને કાલની સ્વાધ્યાયની વાત યાદ આવી કે મહારાજ કુંતીભોજે શુરશેન પાસેથી કુંતીને દત્તક લીધી હતી. પણ કુંતીએ કર્ણને ન અપનાવ્યો . પણ મારી મારી માતા તો તેના કરતા સારી છે ..  


Rate this content
Log in

Similar gujarati story from Drama