અનાથઆશ્રમ
અનાથઆશ્રમ
મા, તું મને અનાથઆશ્રમ માં થી લઇ આવી હતી? "
" હા બેટા, કેમ? "
" અમસ્તા પૂછ્યું "
મનન ને કાલની સ્વાધ્યાયની વાત યાદ આવી કે મહારાજ કુંતીભોજે શુરશેન પાસેથી કુંતીને દત્તક લીધી હતી. પણ કુંતીએ કર્ણને ન અપનાવ્યો . પણ મારી મારી માતા તો તેના કરતા સારી છે ..