STORYMIRROR

'Sagar' Ramolia

Inspirational

4  

'Sagar' Ramolia

Inspirational

સ્મરણાંજલિ 03

સ્મરણાંજલિ 03

1 min
554

પ્રિતમરાય વ્રજરાય દેસાઈ

(લેખક)

જન્મ- ર/૧/૧૮૬૧  મૃત્યુ-


લખાણમાં જેમના હતી અખિલાઈ,

લેખક એવા પ્રિતમરાય દેસાઈ.


જન્મ તેઓનો થયેલ આણંદ ગામે,

નિવાસ તો રહ્યો અમદાવાદ-ધામે.


વાર્તાઓ લખી ને લખ્યા લેખ અનેક,

સાહિત્ય સાથે બની રહ્યા એકમેક.


શાળાઓનું હિત તેણે જોયું અપાર,

શાળોપયોગી સાહિત્ય સજર્યું ધોધમાર.


સાહિત્યનો જીવ સાહિત્ય જીવી ગયા,

અચાનક વસમી વાટે હાલતા થયા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational