શરીર પ્રકૃતિ
શરીર પ્રકૃતિ
વાયુ પ્રકોપ
તંદુરસ્તી બગડે,
સાવધ કરે.
કફ પ્રકૃતિ
ગળામાં જામે કફ,
યોગ્ય દવાઓ.
પિત્ત પ્રકૃતિ
અપચો પણ થાય
નબળું પેટ.
અમૂલ્ય તન
આયુર્વેદ ઉત્તમ,
યોગ્ય જ દિશા.
વાયુ પ્રકોપ
તંદુરસ્તી બગડે,
સાવધ કરે.
કફ પ્રકૃતિ
ગળામાં જામે કફ,
યોગ્ય દવાઓ.
પિત્ત પ્રકૃતિ
અપચો પણ થાય
નબળું પેટ.
અમૂલ્ય તન
આયુર્વેદ ઉત્તમ,
યોગ્ય જ દિશા.