STORYMIRROR

krishna Purohit "dwarika"

Inspirational

2  

krishna Purohit "dwarika"

Inspirational

નિદ્રા

નિદ્રા

1 min
40

 મમતાની મુરત વરસી મારી મને નીંદર ન આવે

 અણધારી આ રાત્રી તારી મને નીંદર ન આવે,


 પ્રભુને કહ્યું શું કામ બીમાર છે મા મારી મને નીંદર ન આવે

 માએ કહ્યું શું કામ બીમાર છે બાડ મારી મને નીંદર ન આવે,


 આ કહી મા કહે સલ્તનતનો રાજા છે બીમાર પ્રજા

 તને નિદ્રા કેમ આવે રાજા ઊંઘ છે તો પ્રજા ઊંઘશે,


 ભગવાન રુઠશે મને નીંદર ન આવે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational