લઘુકાવ્ય- સમજુ
લઘુકાવ્ય- સમજુ
સમજુ માણસ ઘણું બધું જાણતો હોય છે,
છતાં પણ અજાણ ની જેમ વર્તન કરતો હોય છે,
ના બોલવું- એ તેની કમજોરી નથી હોતી પણ મૌન રહેવું એ જ તેની તાકાત હોય છે.
સમજુ માણસ ઘણું બધું જાણતો હોય છે,
છતાં પણ અજાણ ની જેમ વર્તન કરતો હોય છે,
ના બોલવું- એ તેની કમજોરી નથી હોતી પણ મૌન રહેવું એ જ તેની તાકાત હોય છે.