STORYMIRROR

Dr. Ranjan Joshi

Tragedy

3  

Dr. Ranjan Joshi

Tragedy

કવિ કેમ થવાય?

કવિ કેમ થવાય?

1 min
543

ત્યારે લખતા લખતા કવિ થઈ જવાય.


આંસુઓનો ગળે ડૂમો બાઝી જાય,

સપના વિના કોરી દરેક રાત જાય,

જિંદગી રોજે ઉંમરથી મોટી જીવાય,

ત્યારે લખતા લખતા કવિ થઈ જવાય.


સંવોદનોના ઝરણાં જાય સાવ સૂકાય,

લાગણીઓને કાયમ ફૂટપટ્ટીથી મપાય,

ખીલતા છોડને નકામો જ પીંખી નંખાય,

ત્યારે લખતા લખતા કવિ થઈ જવાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy