STORYMIRROR

Dr. Ranjan Joshi

Tragedy

3  

Dr. Ranjan Joshi

Tragedy

કવિ કેમ થવાય?

કવિ કેમ થવાય?

1 min
579


ત્યારે લખતા લખતા કવિ થઈ જવાય.


આંસુઓનો ગળે ડૂમો બાઝી જાય,

સપના વિના કોરી દરેક રાત જાય,

જિંદગી રોજે ઉંમરથી મોટી જીવાય,

ત્યારે લખતા લખતા કવિ થઈ જવાય.


સંવોદનોના ઝરણાં જાય સાવ સૂકાય,

લાગણીઓને કાયમ ફૂટપટ્ટીથી મપાય,

ખીલતા છોડને નકામો જ પીંખી નંખાય,

ત્યારે લખતા લખતા કવિ થઈ જવાય.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy