હું નહીં તું નહીં
હું નહીં તું નહીં
હું નહીં તું નહીં તે ન કેવાય,
જે જોતાં જોનારો જાય;
ત્રણ પ્રકાર વિના જેમતેમ,
તેથી હેઠો મનનો વેમ;
નહીં પદાર્થ જોવા ઝાલવા,
અખા સરખું છે નૈં પ્રીછવા.
હું નહીં તું નહીં તે ન કેવાય,
જે જોતાં જોનારો જાય;
ત્રણ પ્રકાર વિના જેમતેમ,
તેથી હેઠો મનનો વેમ;
નહીં પદાર્થ જોવા ઝાલવા,
અખા સરખું છે નૈં પ્રીછવા.