STORYMIRROR

Thakkar Hemakshi

Inspirational

3  

Thakkar Hemakshi

Inspirational

ગીતા જયંતિનો અનેરો મહત્વ

ગીતા જયંતિનો અનેરો મહત્વ

1 min
279

ગીતા જયંતિનો અનેરો મહત્વ

ભગવદ્દગીતા હિંદુઓનો પ્રથમ ગ્રંથ ગણાય,


આપ્યો ઉપદેશ દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણએ અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં

તે દિવસથી ગીતા જયંતિ તરીકે પ્રખ્યાત,


ગીતા જયંતિનો માગશર શુક્લ અગિયારસના 

 ઉજવાય દેશમાંજ નહિ પરદેશમાં પણ

ગીતા શીખવાડે છે જીવનનો શિષ્ટાચાર,


મોક્ષદા અગિયારસ પણ કહેવાય 

કરવામાં આવે ગીતા જયંતિના દિવસે અઢાર અધ્યાયનું પારાયણ,


ઘરમાં અને મંદિરોમાં

આવે ગીતામાં કર્મના છ અધ્યાય

ભક્તિયોગના છ અધ્યાય

જ્ઞાનના છ અધ્યાય

અનેરો મહત્વ ગીતા જયંતિનો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational